ભૂમિપૂજન ન્યુ સિવિલ હોસ્પિટલ અલ્ટ્રાટેક હોસ્પિટલ કોમ્પ્લેક્ષ ઇમરજન્સી કેર એન્ડ ટ્રોમા સેન્ટર
ગુજરાત આરોગ્ય સેવા અને શિક્ષણ-સુવિધાના ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચ્યું છે
સામાન્ય માનવીને ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા આપવાનું લક્ષ્ય
ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર કેન્દ્રની દિલ્હી સલ્તનતને કરતા મુખ્યમંત્રીશ્રી
કેન્દ્ર સરકારને ‘કોમનવેલ્થ‘ની જ ચિન્તા છે-‘કોમનમેનની હેલ્થ‘ની પરવા જ નથી!
ગુજરાત મરજીવાની ફોજ સાથે વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યું [...]
ગુજરાતમાં પાંચ પ્રાદેશિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર
August 31, 2010 by Editor
Filed under CM, Gandhinagar, Health and Family Welfare, NOW
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ની ગર્વનીંગ બોડીની ફળદાયી બેઠક સંપન્ન
આપત્તિ વ્યવસ્થાપન માટે સમાજશકિતના કૌશલ્ય નિર્માણનું વ્યાપક ફલક ઉભૂં કરાશે
ગુજરાતભરમાં “સેફટી ડે” દરમહિને ઉજવીને આપત્તિ સમયે સુરક્ષાના લોકશિક્ષણનું વાતાવરણ સર્જાશે
ઔદ્યોગિક ગૃહો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંસાધનો વસાવવાનું સામાજિક દાયિત્વ
ગુજરાતમાં પાંચ [...]
વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી
August 30, 2010 by Editor
Filed under CM, FEATURED, Garib Kalyan Mela, INITIATIVES, NOW, Vadodara
ગુજરાતનો વિકાસ જેમને ખૂંચે છે તેવા વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત વિરોધીઓને અસંદિગ્ધપણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ જેમની આંખમાં કણાની માફક ખૂંચે છે, તેવા વિકાસ વિરોધીઓનો ગુજરાત વિકાસ થકી જ જવાબ આપશે, દાનવતાના પુરસ્કર્તાઓને આ માનવતાનો પ્રત્યુત્તર છે.
આજે નમતા પહોરે [...]
“”ભગવા આતંકવાદ” શબ્દ પ્રયોગ વડે હિન્દુસ્તાનની સંસ્કૃતિના અપમાન બદલ વડાપ્રધાન માફી માંગે : મુખ્યમંત્રી
હિન્દુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કરવા પાછળ કઇ વિદેશી તાકાતનું પીઠબળ છે ? મુખ્યમંત્રીનો સોંસરો સવાલ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રીમાન ચિન્દમબરમના “”ભગવા આતંક” શબ્દ પ્રયોગ સામે અત્યંત આકરા પ્રહારો કરતા આજે વડોદરામાં જણાવ્યું કે, હિન્દુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કરવા પાછળ કઇ વિદે઼શી તાકાત દિલ્હીની કેન્દ્રીય સલ્તનતને પીઠબળ આપે છે તેનો જવાબ વડાપ્રધાનશ્રીએ હિન્દુસ્તાનવાસીઓને આપવો જ પડશે. [...]
સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણમાં મુખ્યમંત્રીશ્રી
August 26, 2010 by Editor
Filed under CM, FEATURED, Gandhinagar, INITIATIVES, NOW, Swagat Fariyad Nivaran Karyakram
સચિવાલય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી ન્યાય અપાવ્યો
‘તાલુકા સરકાર‘નો અભિગમ સાકાર કરવા સ્વાગત ઓનલાઇન તાલુકા કક્ષાએ સફળ બનાવીએઃ મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકા સરકારનો અભિગમ સાકાર કરવા તાલુકા કક્ષાના સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમને સફળ બનાવવાની તાકીદ કરી છે. જેમ તાલુકા ગરીબ [...]
ખારીકટ કેનાલ કાયાકલ્પ પ્રોજેકટ
ગુજરાતની વિકાસયાત્રા રોકવા કોંગ્રેસે સી.બી.આઇ.ને સોપારી આપી છે પણ ગુજરાતની જનતાનો મિજાજ એવો છે કે કોંગ્રેસનો સવાયો હિસાબ ચૂકતે કરશે જ
ખારીકટ કેનાલના કાયાકલ્પથી પૂર્વ અમદાવાદને પ્રદુષણના દોજખથી મુકિત અપાવી
પૂર્વ અમદાવાદમાં વિકાસના નવા નજરાણાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી
વીર સાવરકર રમતગમત સંકુલ
ખારીકટ કેનાલ કાયાકલ્પ પ્રોજેકટ
નવનિર્મિત ઘોડાસર તળાવ
રૂક્ષ્મણીબેન હોસ્પિટલ – આયુર્વેદ હોસ્પિટલ
રાજ્ય અનામત [...]
ગુજરાત આખું રમતનું મેદાન બને એવો ખેલકૂદનો ઇતિહાસ સર્જીએ
August 25, 2010 by Editor
Filed under CM, Gandhinagar, NOW, Sports, Youth and Cultural Activities
ખેલકૂદ મહાકુંભ એ તો ગુજરાતના ઓજ-તેજની ઊર્જા ઉજાગર કરવાનું વિરાટ અભિયાન છે
શતરંજની રમતમાં માનવીના સો રંજ-તનાવ દૂર કરવાની શક્તિ છેઃ ગુજરાત શતરંજનો વિશ્વવિક્રમ સર્જવા તત્પર
સ્વર્ણિમ ખેલકૂદ મહાકુંભમાં પ૦૦૦ વ્યાયામ શિક્ષકોની મહત્વની ભૂમિકા
ગુજરાત આખું રમતનું મેદાન બને એવો ખેલકૂદનો ઇતિહાસ સર્જીએ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના પ૦૦૦ વ્યાયામ શિક્ષકોની સ્વર્ણિમ [...]
રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ
August 20, 2010 by Editor
Filed under CM, Gandhinagar, NOW
નવનિયુકત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શપથ લેવડાવતા રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજી
મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના મંત્રીશ્રીઓ-સાંસદશ્રીઓ વિધાનસભ્યો અગ્રણીઓ-કાર્યકરોની ઉપસ્થિતિ
ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજીએ આજે રાજભવન ખાતે ચાર પદનામિત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને હોદે અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
શપથ લેનારા આ નવનિયુકત મંત્રીશ્રીઓમાં સર્વશ્રી કનુભાઇ ભાલાળા(વિસાવદર), શ્રીમતી વસુબેન ત્રિવેદી (જામનગર), શ્રી પ્રદિપસિંહજી જાડેજા (અસારવા) તથા [...]
વરિષ્ઠ પત્રકાર સ્વ. દિગન્ત ઓઝાને મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ
August 20, 2010 by Editor
Filed under CM, Gandhinagar, NOW
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વરિષ્ઠ પત્રકાર-લેખક સ્વ. દિગન્ત ઓઝાના અવસાન અંગે ઉંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યકત કરી છે.
સ્વ. દિગન્ત ઓઝાને શ્રધ્ધાંજલિ અર્પતા શોકસંદેશામાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પત્રકારત્વના માધ્યમ દ્વારા વિવિધ જનસમસ્યાઓ અંગે લોકશિક્ષણમાં સ્વ. દિગન્ત ઓઝાની સક્રિય ભૂમિકા રહી હતી. ગુજરાતે સ્વ. દિગન્ત ઓઝાના નિધનથી અભ્યાસનિષ્ઠ અને સક્રિય [...]
પારસીઓના પતેતી પર્વે : પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રીશ્રી
August 18, 2010 by Editor
Filed under CM, Gandhinagar, NOW
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની મુબારક સમસ્ત પારસી પરિવારોને પાઠવી છે.
પતેતી મુબારક પાઠવતા સંદેશામાં મખ્યમંત્રીશ્રી એ નવું વર્ષ સાર્વત્રિક સુખદાયી સમૃધ્ધિસભર રહે એવી પારસી પરિવારોને શુભેચ્છા વ્યકત કરી છે.

